Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ( જિંદગીનો વિમો )

 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ( જિંદગીનો વિમો ) વિશે સંપૂર્ણ માહિતી 
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ( જિંદગીનો વિમો ) વિશે સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ કોને મળે 

દરેક બચત ખાતું ધરાવનારાઓને કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોય . વાર્ષિક પ્રીમિયમ રૂા .૩૩૦ / - ઓટો ડેબીટ સુવિધા દ્વારા . એક વખત એન્ટ્રી થઇ જાય પછી ૫૫ વર્ષ સુધી રીન્યૂ થઇ શકે છે . . . . 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો કેટલો લાભ મળે 

આકસ્મિક અથવા કુદરતી મોતના સંજોગોમાં વારસદારને રૂા .૨.૦૦ લાખ ( રૂપિયા બે લાખ ) વિમો રકમ મળે . 

પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ ક્યાંથી મળે 

જાહેર ક્ષેત્રની બેંકો , ખાનગી બેંકો , ગ્રામિણ બેંક અને સહકારી બેંક . શરતો આ યોજનામાં એક જ વખત ફોર્મ ભરી ઓટો ડેબીટ સીસ્ટમ હોવાથી ઓટો ડેબીટ સમયે ( સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ) બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે . યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે . . . 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં કયા કયા પુરાવા જોઈએ ઃ 

બેંકની બચત ખાતાની પાસબુક . 

કલેઇમ માટે જરૂરી પુરાવા : 

મરણનોંધનું પ્રમાણપત્ર , 

વારસદારનું ફોટો ઓળખકાર્ડ અને 

રહેઠાણનો પુરાવો . .