Ad Code

Ticker

3/recent/ticker-posts

આઈ ટી આઈ શિષ્યવૃત્તિ યોજના

આઈટીઆઈ શિષ્યવૃત્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી
આઈટીઆઈ શિષ્યવૃત્તિ યોજના

આઈ.ટી.આઈ. શિષ્યવૃત્તિ કોને લાભ મળે 

આઇ.ટી.આઇ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂા .૪૦૦ / - લેખે ૧૨ માસ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે . 

આ યોજના અંતર્ગત આવક મર્યાદા

  • શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / - 
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે . 
આ પણ વાંચો : યુનિફોર્મ યોજના

આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ક્યાથી મળે . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

નોંધઃ આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે .