Ad Code

Ticker

3/recent/ticker-posts

ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ( વય વંદના ) યોજના

 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ( વય વંદના ) યોજના વિશે સંપૂર્ણ માહિતી
ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ( વય વંદના ) યોજના વિશે સંપૂર્ણ માહિતી

વય વંદન યોજનાનો લાભ કોને મળે 

આ યોજનાનો લાભ બી.પી.એલ ( ૦ થી ૨૦ સ્કોર ) લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ . 

વય વંદર યોજનામાં કેટલો લાભ મળે

વય વંદન યોજના અંતર્ગત માસિક રૂા .૭૫૦ / - , ૬૦ વર્ષથી ૭૯ વર્ષની ઉંમરની વ્યક્તિઓને માસિક રૂ।.૧૦૦૦ / - , ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓને . 

યોજનાનો લાભ ક્યાથી મળે 

વય વંદન યોજના સમાજ સુરક્ષા કચેરી , સંબંધિત વિસ્તારના મામલતદારશ્રીને અરજી કરવી . 

પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

યોજનાનો લાભ માટે કયા કયા પુરાવા જોઇએ . 

  • બી.પી.એલ.નો દાખલો ( નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બહાર પાડેલ બી.પી.એલ. યાદી / નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનું પ્રમાણપત્ર ) 
  • રેશનકાર્ડની નકલ . . . 
  • ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા . . 
  • આધાર કાર્ડની નકલ જન્મનો દાખલો ( પંચાયતમાં નોંધણી કરાવેલ હોય તો પંચાયતમાંથી / શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ ) / સરકારી ડોક્ટરની પેનલે આપેલું વયનું સર્ટીફિકેટ ( સરકારી દવાખાનામાંથી નિઃશુલ્ક મળવાપાત્ર ) 
  • ચૂંટણી કાર્ડની નકલ પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતું ખોલાવી , 
  • પાસબુક ( ચોપડી ) ની નકલ સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી . 
  • દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .