Ad Code

Ticker

3/recent/ticker-posts

પાલક માતા પિતા યોજના

 પાલક માતા - પિતા યોજના વિશે સંપૂર્ણ માહિતી
પાલક માતા - પિતા યોજના વિશે સંપૂર્ણ માહિતી

લાભ કોને મળે આ યોજનાનો લાભ કોને મળે 

જે બાળકના માતા - પિતા મૃત્યુ પામ્યા હોય તેમજ પિતાનું અવસાન થયેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા 0 થી ૧૮ વર્ષની વય જૂથના અનાથ બાળકોનાં પાલક માતા - પિતાને આ યોજના મળવાપાત્ર છે . 

આ સહાયનો વપરાશ બાળકના શિક્ષણ , આરોગ્ય , પોષણ વગેરે હેતુ માટે કરવામાં આવે છે . • 

ધોરણ -૧૦ માં નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપ મેળે તૈયારી કરી ધોરણ -૧૦ ની બોર્ડ પરીક્ષા આપતા રીપીટર વિદ્યાર્થી દ્વારા જો બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરેલ હોય તેવા ૧૮ વર્ષ સુધીના રીપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

પાલક માતા પિતા યોજનાનો લાભ કયાથી મળે . 

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી 

પાલક માતા પિતા યોજનામાં કેટલો લાભ મળે 

બાળકના માતા - પિતાને માસીક રૂા .૩૦૦૦ / - ની સહાય . 

પાલક માતા પિતા યોજના માં કયા કયા પુરાવા જોઈએ 

ઉંમરનો પુરાવો . ( બાળકના જન્મ તારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ) ની પ્રમાણિત નકલ . 

બાળકના માતા - પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તે કિસ્સામાં અરજદારશ્રી દ્વારા બાળકના પિતાના મૃત્યુ બાદ માતાએ પુનઃલગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું . તેમજ શક્ય હોય તો આ અંગે લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર કે તલાટી - કમ - મંત્રી દ્વારા આપેલ દાખલો માતાના પુનઃલગ્ન અંગેના પુરાવા તરીકે 

મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રીના ચાલુ વર્ષના આવકના દાખલાની પ્રમાણિત નકલ ( ગ્રામ્ય વિસ્તાર માટે રૂા .૨૭૦૦૦ / - થી વધુ શહેરી વિસ્તાર માટે રૂ।.૩૬૦૦૦ / - થી વધુ આવક હોવી જરૂરી ) . ૩ થી ૬ વર્ષની ઉંમરના અનાથ બાળકને આંગણવાડીમાં મૂકવાના રહેશે . આંગણવાડીમાં જતાં બાળકો માટે પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે . ૬ વર્ષથી ઉપરની ૬ વર્ષની ઉંમરના બાળકોને ફરજીયાત શાળાનું શિક્ષણ અપાવવાનું રહેશે અને દર વર્ષે નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકનો અભ્યાસ