Ad Code

Ticker

3/recent/ticker-posts

સુરક્ષા બંધ યોજના

સુરક્ષા બંધ યોજના સંપૂર્ણ માહિતી 

સુરક્ષા બંધ યોજનાનો હેતુ :

કોઈ પણ આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ તથા આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. આ યોજનામાં જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

સુરક્ષા બંધ યોજના

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો


સુરક્ષા બંધ યોજના માટે યોગ્યતા:

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા ધરાવે છે.

સુરક્ષા બંધ યોજનામાં ફાયદાઓ:

આ સુરક્ષા બંધ યોજના અંતર્ગત ૦૩ યોજનાઓનું જોડાણ કરવામાં આવેલ છે