Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ( PMMVY )

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ( PMMVY ) વિશે સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનાનો કોને લાભ મળે 

સગર્ભા / ધાત્રી માતાને તેના પ્રથમ જીવિત બાળક માટે .  

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજના મળવાપાત્ર લાભ 

આ સહાય લાભાર્થીઓને ૩ ( ત્રણ ) હપ્તામાં ચૂકવવામાં આવે છે . 

  • પ્રથમ હપ્તો રૂ।.૧૦૦૦ / - લાભાર્થીએસગર્ભાવસ્થાના ૧૫૦ દિવસમાં આંગણવાડી કેન્દ્ર પર નોંધણી કરાવ્યા બાદ . 
  • બીજો હપ્તો : રૂ।.૨૦૦૦ / - : ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ અને સગર્ભાવસ્થાના ૬ મહિના બાદ મળવાપાત્ર . 
  • ત્રીજો હપ્તોઃ રૂ।.૨૦૦૦ / - : બાળકના જન્મની નોંધણી , બાળકને ૧૪ અઠવાડિયા સુધીની રસી અપાવ્યા બાદ . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનાનો લાભ કયાંથી મળે 

જે તે આંગણવાડી કેન્દ્રમાંથી - PMMVY નું ફોર્મ ભર્યા બાદ ( મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીના એકાઉન્ટમાં DBT મારફત ઓનલાઇન પૈસા જમા કરાવવામાં આવે છે . . . . . 

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનામાં કયા કયા પુરાવાઓ જોઇએ 

પ્રથમ હપ્તા માટે  ઃ સગર્ભા / ધાત્રી માતાના મમતા કાર્ડની નકલ , તેમના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ , સગર્ભા / ધાત્રી માતા અને તેમના પતિના આધારકાર્ડની નકલ . 

બીજા હપ્તા માટે ઓછામાં ઓછી એક પ્રસૂતિ તપાસ કરાવ્યા અંગેના પુરાવા 

ત્રીજા હપ્તા માટે બાળકનો જન્મ તારીખનો દાખલો અને ૧૪ અઠવાડિયા સુધીની રસી અપાવ્યા અંગેના પુરાવા . .