Ad Code

Ticker

3/recent/ticker-posts

સરદાર પટેલ આવાસ યોજના

સરદાર પટેલ આવાસ યોજના સંપૂર્ણ માહિતી 

ગ્રામ્ય વિસ્તારમાં વસતા ઘર વિહોણા કુટુંબોને પાકું મકાન આપવા માટેની આ સરદાર પટેલ યોજના છે . 

આ સરદાર પટેલ યોજનાની શરૂઆત તા.૦૧-૦૪-૧૯૯૭ થી સહાય રૂા .૨૦,૦૦ O | સરકારી સહાય તા.૧૨-૦૮-૨૦૧૦ થી રૂા .૪૫,૦૦૦ | • 

પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે એડવાન્સ રૂા.૨૧,૦૦૦ • 

બીજો હપ્તો લીટલ લેવલે રૂા.૧૫,૦૦૦ ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂા.૯,૦૦૦ 

લાભાર્થીએ પોતાની માલિકીના પ્લોટ પર જાતે મકાન બાંધકામ કરવાનું હોય છે .

બી.પી.એલ યાદીનાં ૦ થી ૧૬ કેટેગરીનાં તમામ ઘર વિહોણા કુટુંબોને વિવિધ આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે . 

બી.પી.એલ. યાદીનાં ૧૭ થી ૨૦ ના મોટા ભાગના લાભાર્થીઓને ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે . 

તા.૦૮-૦૮-૨૦૧૩નાં ઠરાવથી ૧૭ થી ૨૦ નાં સ્કોર ધરાવતા બી.પી.એલ લાભાર્થીઓને પણ ઇન્દિરા આવાસ યોજના હેઠળ સમાવાયા . 

આ સરદાર આવાસ યોજના હેઠળ પ્લોટ ફાળવણી માટે જમીન સંપાદન કરવાની તેમજ માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી , ગટર વ્યવસ્થા , આંતરિક રોડ , વીજળીકરણ જેવી સુવિધાઓ આપવાની પણ જોગવાઇ કરવામાં આવે છે .

સરદાર પટેલ આવાસ યોજના સંપૂર્ણ માહિતી