Ad Code

Ticker

3/recent/ticker-posts

મામા સાહેબ ફડકે નિવાસી શાળા યોજના

મામા સાહેબ ફડકે નિવાસી શાળા યોજના સંપૂર્ણ માહિતી
મામા સાહેબ ફડકે નિવાસી શાળા યોજના

મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળાઓ કોને લાભ મળે . 

ધોરણ -૦૯ થી ધોરણ -૧૨ સુધીના અભ્યાસ માટે રહેવા - જમવા તેમજ ભણવાની સુવિધા સાથેની સવલતો વિનામૂલ્યે મેરીટના ધોરણે પૂરી પાડવામાં આવે છે . રેસીડેન્સીયલ શાળા છે . . રાજકોટ જિલ્લામાં ૧ ( એક ) કુમાર તથા ૧ કન્યા આદર્શ નિવાસી શાળા હાલ કાર્યરત છે . 

વાંચવા જેવું : વિદેશ અભ્યાસ સહાય યોજના

વાંચવા જેવું : સાયકલ સહાય યોજના

આ યોજનાનો લાભ ક્યાંથી મળે . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં .

અહીં તમામ પ્રકારની સરકારી યોજનાઓ વિશેની માહિતી ગુજરાતી અને સરળ ભાષામાં આપવામાં આવેલ છે