Ad Code

Ticker

3/recent/ticker-posts

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના

વાજપાઈ બેન્કેબલ યોજના

વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ કોને મળે 

ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને , વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાય ( ઉદ્યોગ , વેપાર અને સેવાક્ષેત્રે ) . . 

 વાજપાઈ બેન્કેબલ યોજના કેટલો લાભ મળે 

બેંક મારફતે લોન ધિરાણની મહત્તમ મર્યાદાઃ

  • ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ 
  • સેવા ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ 
  • વેપાર ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ 

ધિરાણની રકમ ઉપર સહાયના દરઃ 

વાજપાઈ બેન્કેબલ યોજના

નોંધ : 

( ૧ ) વિકલાંગ લાભાર્થીના કિસ્સામાં કોઇપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય રૂ।.૧,૨૫,૦૦૦ / - રહેશે . 

( ૨ ) અનામત કેટેગરીમાં પટકા મુજબ લાભાર્થીને ફાળો રહેશે . લાભ ક્યાંથી મળે અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી બિડાણ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને બે નકલમાં મોકલવાની રહેશે . 

સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર . 

વાજપાઈ બેન્કેબલ યોજના કયા કયા પુરાવાઓ જોઇએ 

દરેક પુરાવાની પ્રમાણિત નકલ જોડવી 

ચૂંટણી ઓળખપત્ર / આધાર કાર્ડની નકલ 

જન્મનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 

શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ( છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ ) 

જાતિનું અધિકૃત પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ) 

૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગ લાભાર્થીના કિસ્સામાં વિકલાંગતા ટકાવારીનું સિવિલ સર્જનનું / સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર . . . . . . . 

તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર ( વારસાગત કારીગર સિવાય ) 

અરજી સાથે નીચે મુજબના અસલ કાગળો જોડવા . 

જે સાધન - ઓજાર ખરીદવાના હોય તેના વેટ - ટીન નંબરવાળા ભાવપત્રકો શરતો . 

સુચિત ધંધાના સ્થળોનો આધાર ( ભાડાચિઠ્ઠી / ભાડા ઘર / મકાન વેરાની પહોંચ ) વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્રક / ઇલેક્ટ્રીક બીલ 86 / 138 ઉંમર ૧૮ થી ૬૫ વર્ષ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા તાલીમ / અનુભવ સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સ્થામાં ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલ હોવી જોઇએ . અથવા વારસાગત કારીગરો હોવા જોઇએ . આવક મર્યાદા નથી . • 

યોજનાનો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત આપવાનો રહેશે .

માનવ ગરિમા યોજના અહીં ક્લિક કરો