Ad Code

Ticker

3/recent/ticker-posts

ઉધરસ માટે 20 સરળ ઉપાયો

 ઉધરસ મટાડવા માટે ના સરળ ઉપાયો 

( ૧ ) મરીનું ચુર્ણ નાખી ઉકાળેલું દુધ પીવાથી ઉધરસ મટે છે . 

( ૨ ) ૧/૨ ગ્રામ મરીનું ચુર્ણ , ૩ ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે . 

( ૩ ) મરીનું બારીક ચુર્ણ ઘી , મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે . 

( ૪ ) ૧/૨ ગ્રામ રાઈ , ૧/૪ ગ્રામ સીંધવ અને ૨ ગ્રામ સાકર મેળવી સવાર - સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે .

( ૫ ) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે . 

હેડકી મટાડવા માટેના ઉપાયો

( ૬ ) આદુનો રસ , લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે - ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે . 

( ૭ ) આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે .

( ૯ ) ગંઠોડા , સુંઠ અને બહેડાદળનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે . 

( ૧૦ ) લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી કંટાળાજનક ખાંસી મટે છે .

( ૧૧ ) લવીંગ દીવા ૫૨ શેકી મોંમાં રાખવાથી ખાંસી , શરદી , અને ગળાનો સોજો મટે છે . 

( ૧૨ ) દાડમના ફળની છાલનો ટુકડો મોમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે . 

( ૧૩ ) દાડમના ફળની સુકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ ક ૨ી ૫ ગ્રામ ચુર્ણમાં સહેજ કપુર મેળવી દીવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે . 

( ૧૪ ) દ્રાક્ષ , પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે . 

( ૧૫ ) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ , ઉલટી , અતીસાર અને કૉલેરામાં ફાયદો થાય છે ; વાયુ અને કૃમી પણ મટે છે .

( ૧૬ ) બાજરીના લોટમાં હળદર મેળવી , રાત્રે ફાકી લઈ પાણી પીધા વીના સુઈ જવાથી ઉધરસ મટે છે . 

( ૧૭ ) રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગ ૨ સુઈ જવાથી ઉધરસ મટે છે . 

( ૧૮ ) લસણ , ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે . 

( ૧૯ ) ભોયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે . 

( ૨૦ ) ૫ ગ્રામ જેટલું મધ દીવસમાં ચાર વાર પીવાથી કફ છુટો પડે છે અને ઉધરસ મટે છે . 

ઉધરસ મટાડવા માટે ના સરળ ઉપાયો  ( ૧ ) મરીનું ચુર્ણ નાખી ઉકાળેલું દુધ પીવાથી ઉધરસ મટે છે .   ( ૨ ) ૧/૨ ગ્રામ મરીનું ચુર્ણ , ૩ ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે .   ( ૩ ) મરીનું બારીક ચુર્ણ ઘી , મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે .   ( ૪ ) ૧/૨ ગ્રામ રાઈ , ૧/૪ ગ્રામ સીંધવ અને ૨ ગ્રામ સાકર મેળવી સવાર - સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે .  ( ૫ ) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે .   ( ૬ ) આદુનો રસ , લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે - ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે .   ( ૭ ) આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે .  ( ૯ ) ગંઠોડા , સુંઠ અને બહેડાદળનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે .   ( ૧૦ ) લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી કંટાળાજનક ખાંસી મટે છે .  ( ૧૧ ) લવીંગ દીવા ૫૨ શેકી મોંમાં રાખવાથી ખાંસી , શરદી , અને ગળાનો સોજો મટે છે .   ( ૧૨ ) દાડમના ફળની છાલનો ટુકડો મોમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે .   ( ૧૩ ) દાડમના ફળની સુકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ ક ૨ી ૫ ગ્રામ ચુર્ણમાં સહેજ કપુર મેળવી દીવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે .   ( ૧૪ ) દ્રાક્ષ , પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે .   ( ૧૫ ) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ , ઉલટી , અતીસાર અને કૉલેરામાં ફાયદો થાય છે ; વાયુ અને કૃમી પણ મટે છે .  ( ૧૬ ) બાજરીના લોટમાં હળદર મેળવી , રાત્રે ફાકી લઈ પાણી પીધા વીના સુઈ જવાથી ઉધરસ મટે છે .   ( ૧૭ ) રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગ ૨ સુઈ જવાથી ઉધરસ મટે છે .   ( ૧૮ ) લસણ , ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે .   ( ૧૯ ) ભોયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે .   ( ૨૦ ) ૫ ગ્રામ જેટલું મધ દીવસમાં ચાર વાર પીવાથી કફ છુટો પડે છે અને ઉધરસ મટે છે .