Ad Code

Ticker

3/recent/ticker-posts

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

 નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના 
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના  નીર્ધાર વૃધ્ધ પેંશન યોજનાનો લાભ કોને મળે  સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધ વ્યક્તિને ૨૧ વર્ષનો પુત્ર ન હોય . પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર , ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધ પણ અરજી કરી શકશે . ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતાં હોય . કુટુંબની વાર્ષિક આવક મર્યાદા - ગ્રામીણ વિસ્તાર માટે રૂા .૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ।.૧,૫૦,૦૦૦ / . . . .   નિરાધાર વૃદ્ધ પેન્શન યોજન્સમાં કેટલો લાભ મળે  રાજ્ય સરકારની વૃધ્ધ પેન્શન સહાય યોજના હેઠળ રૂા .૭૫૦ / - માસિક સહાય મળે છે . ( ડી.બી.ટી. દ્વારા ) .   નિરાધાર પેન્શન યોજનાનો લાભ ક્યાથી મળે  સંબંધિત વિસ્તારના મામલતદારશ્રીને અરજી કરવી   નિરાધાર યોજના માટે કયા કયા પુરાવા જોઈએ .  રેશનકાર્ડની નકલ  આવકનો દાખલો  ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા .  આધાર કાર્ડની નકલ ઉંમરનો દાખલો ( કોઇ પણ એક દાખલાની નકલ )  શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ,  જન્મનો દાખલો ( તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો ) ,  ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિન્ટેન્ડન્ટનો ઉંમરનો દાખલો .  ૨૧ વર્ષનો પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર ( તલાટી - કમ - મંત્રી )  ગુજરાત રાજ્યના વતની હોવાનો દાખલો ( તલાટી - કમ - મંત્રી )  ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ ( તલાટી - કમ - મંત્રી )  પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતુ ખોલાવી પાસબુક ( ચોપડી ) ની નકલ  સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી .  ચૂંટણી કાર્ડની નકલ ,  બેંક પાસબુકની નકલ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .

નીર્ધાર વૃધ્ધ પેંશન યોજનાનો લાભ કોને મળે 

સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધ વ્યક્તિને ૨૧ વર્ષનો પુત્ર ન હોય . પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર , ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધ પણ અરજી કરી શકશે . ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતાં હોય . કુટુંબની વાર્ષિક આવક મર્યાદા - ગ્રામીણ વિસ્તાર માટે રૂા .૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ।.૧,૫૦,૦૦૦ / . . . . 

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજન્સમાં કેટલો લાભ મળે 

રાજ્ય સરકારની વૃધ્ધ પેન્શન સહાય યોજના હેઠળ રૂા .૭૫૦ / - માસિક સહાય મળે છે . ( ડી.બી.ટી. દ્વારા ) . 

નિરાધાર પેન્શન યોજનાનો લાભ ક્યાથી મળે 

સંબંધિત વિસ્તારના મામલતદારશ્રીને અરજી કરવી 

નિરાધાર યોજના માટે કયા કયા પુરાવા જોઈએ . 

  • રેશનકાર્ડની નકલ 
  • આવકનો દાખલો 
  • ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા . 
  • આધાર કાર્ડની નકલ ઉંમરનો દાખલો ( કોઇ પણ એક દાખલાની નકલ ) 
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર , 
  • જન્મનો દાખલો ( તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો ) , 
  • ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિન્ટેન્ડન્ટનો ઉંમરનો દાખલો . 
  • ૨૧ વર્ષનો પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર ( તલાટી - કમ - મંત્રી ) 
  • ગુજરાત રાજ્યના વતની હોવાનો દાખલો ( તલાટી - કમ - મંત્રી ) 
  • ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ ( તલાટી - કમ - મંત્રી ) 
  • પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતુ ખોલાવી પાસબુક ( ચોપડી ) ની નકલ 
  • સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી . 
  • ચૂંટણી કાર્ડની નકલ , 
  • બેંક પાસબુકની નકલ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .