Ad Code

Ticker

3/recent/ticker-posts

ગરીબ કલ્યાણ મેળો યોજના

 ગરીબ કલ્યાણ મેળો યોજના જાણકારી

તત્કાલિન માન.મુખ્યમંત્રીશ્રી અને હાલના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પના મુજબ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા ગરીબો એટલે કે ગરીબી રેખા નીચે આવરી લેવાયેલા કુટુંબો અને વ્યક્તિઓ માટે , વચેટીયાઓનું વર્ચસ્વ નાબુદ કરવા તેમજ ગરીબોને પુરેપુરો લાભ મળી રહે તે માટે અમલમાં મૂકેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ કે જેમાં જુદા જુદા હેતુ માટે સહાય આપવાની યોજનાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે . તે તમામ યોજનાઓના લાભાર્થીઓને એક જ દિવસે તેમને મળવાપાત્ર સહાયો સરકારશ્રીની યોજનાઓની રકમ મળી રહે તે માટે પ્રત્યેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને જિલ્લાના આવા તમામ લાભાર્થીઓને એક સાથે તેમને મળવાપાત્ર સહાય આપવાના એક નવતર પ્રયોગને મૂર્તિમંત કરવાના હેતુસર રાજ્ય સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો . આ હેતુસર અને તેના વહીવટી આયોજન , પ્રચાર પ્રસાર , લાભાર્થીઓને લગતી માહિતી સંકલીત કરવા અને અન્ય વહીવટી ખર્ચ મેળવવાના હેતુસર અલાયદી નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે .

ગરીબ કલ્યાણ મેળો યોજના જાણકારી  તત્કાલિન માન.મુખ્યમંત્રીશ્રી અને હાલના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પના મુજબ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા ગરીબો એટલે કે ગરીબી રેખા નીચે આવરી લેવાયેલા કુટુંબો અને વ્યક્તિઓ માટે , વચેટીયાઓનું વર્ચસ્વ નાબુદ કરવા તેમજ ગરીબોને પુરેપુરો લાભ મળી રહે તે માટે અમલમાં મૂકેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ કે જેમાં જુદા જુદા હેતુ માટે સહાય આપવાની યોજનાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે . તે તમામ યોજનાઓના લાભાર્થીઓને એક જ દિવસે તેમને મળવાપાત્ર સહાયો સરકારશ્રીની યોજનાઓની રકમ મળી રહે તે માટે પ્રત્યેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને જિલ્લાના આવા તમામ લાભાર્થીઓને એક સાથે તેમને મળવાપાત્ર સહાય આપવાના એક નવતર પ્રયોગને મૂર્તિમંત કરવાના હેતુસર રાજ્ય સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો . આ હેતુસર અને તેના વહીવટી આયોજન , પ્રચાર પ્રસાર , લાભાર્થીઓને લગતી માહિતી સંકલીત કરવા અને અન્ય વહીવટી ખર્ચ મેળવવાના હેતુસર અલાયદી નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે .